ઓળખયાદી (ચેકલિસ્ટ) ઉપયોગ

ઓળખયાદી નો ઉપયોગ :-

૧)ઘણાં બધા સમૂહ માહિતી મેળવવી હોય તો ઓળખયાદી જરૂરી છે.


૨)હા કે ના માં જવાબ મળવાથી માહિતીની સત્યતા વધે.


૩)માહિતી પરોક્ષ રીતે પણ ભરાવી શકાય.


૪)ઊંડાણપૂર્વક તાલીમાર્થીના ઉત્તરો માંગી શકતા નથી.


૫)વિષયવસ્તુની સંપુર્ણ માહિતી મેળવી શકાય.


૬)આત્માલક્ષી પરિણામ મળતું નથી.


૭)check list દ્રારા સંશોધનની માહિતી એકત્ર કરી શકાય છે.


૮)check list દ્રારા સંશોધકમાં તર્ક શક્તિ વિકસે છે.કારણ કે તે વિચારે છે,પ્રશ્નની યાદી            બનાવવા.


૯)એકબીજા સાથે આંતરવ્યવહાર બંધાય છે.


૧૦)check listની માહિતીના પ્રશ્નો ચોક્કસ પ્રકારના હોય છે.


૧૧)check list દ્રારા સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરી શકાય.   

Comments

Popular posts from this blog

ઇન્ટર્નશીપ : સંકલ્પના,હેતુઓ

ઇન્ટર્નશીપ પૂર્વે અને પછીની પ્રવૃત્તિઓ